સંસ્કૃત શુભાષિત ગુજરાતી માં અર્થ સાથે | Sanskrit Shubhashit in Gujarati |
સંસ્કૃત શુભાષિત
સંસ્કૃત સુભાષિત: ૧
|| શ્લોક: ||
નમન્તિ ફલિનો વૃક્ષાઃ નમન્તિ ગુણિનો જનાઃ |
શુષ્કકાષ્ઠં ચ મૂર્ખ ચ ન નમન્તિ કદાચન ||
|| ગુજરાતી અર્થ: ||
ફળોથી ભરેલા વૃક્ષો હંમેશા નમેલા રહે છે, તેવી જ રીતે ગુણવાન મનુષ્યો પણ નમ્ર હોય છે.
પરંતુ, સૂકા લાકડાં અને મૂર્ખ વ્યક્તિ ક્યારેય નમતા નથી.
જેમ સૂકું લાકડું વળતું નથી અને અક્કડ રહે છે, તેમ મૂર્ખ વ્યક્તિ પણ અહંકારી હોય છે અને કોઈની સામે નમતી નથી.
આવા મૂર્ખ માણસોથી હંમેશા દૂર રહેવું જોઈએ.
|| જય શ્રી કૃષ્ણ ||
સંસ્કૃત શુભાષિત ગુજરાતી માં અર્થ સાથે | Sanskrit Shubhashit in Gujarati |
Reviewed by Bijal Purohit
on
6:45 am
Rating:
Reviewed by Bijal Purohit
on
6:45 am
Rating:

कोई टिप्पणी नहीं: